Sunday, 4 December 2016

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનુ નામ છે અબ્દુલકલામ અને વાજપેયી યોજના. 75%થી વધારે હોય તો 10, 000/- અને 85% થી વધારે હોય તો 25, 000/- સુધીની સ્કોલરશિપ મળશે. Aadhar Card, And S B I Bank Ma Account Hovu Jaruri 6e. જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે. વધારે માહિતી માટે http://www.desw.gov.in/scholarship લોગ ઓન કરો. Vadhu Mahiti Mate Sampark Karo... Jignesh Pansuriya 99788 04380 85300 30002 તમે પણ આ મેસેજ ફોરવર્ડ કરો. કોઈને કામ લાગશે.

No comments:

Post a Comment